ખોવાયેલી વસ્તુ પાછી મળી જતા યુવક આવી પહોચ્યો મોગલ માં ના ચરણોમાં - મણીધર બાપુએ કહ્યું એવું કે... ખુલી ગયા ભાગ્ય


માં મોગલ તો સાક્ષાત દેવી છે. સંતો ની પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓ નો વાસ છે,તેમના પર  આસ્થા અને શ્રદ્ધા રાખવાથી  માં મોગલ નો ભક્તો ની બધી સમસ્યા દુર કરે છે.માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે.માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા કહેવાય છે.જયારે પણ ભક્તો ના જીવન માં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલ ના દરબારે આવી પહોચે છે.

મણીધર બાપુ કે જેઓ કચ્છ માં આવેલા મોગલ ધામે બિરાજમાન છે.જેમણે યુવકને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે તેનું 4 થી 5 તોલા ઘરેણું ઘરમાં ખોવાય ગયું હતું. તેથી પરિવાર ખુબ જ હેરાન પરેશાન હતું. ઘણી જગ્યા એ જોયું છતાં ક્યાંય ભાળ થઇ નહિ તેથી તેને મન માં ધારી લીધું અને મોગલ માં ની માનતા માની.

તો એ જ દિવસો માં એ પરિવાર ને ઘરમાંથી જ 4 થી 5 તોલા સોનું મળી ગયું. જેથી એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 21000  રૂપિયા લઈને આવી પહોચ્યાં.મણીધર બાપુ એ વિશેષ માં જણાવતા કહ્યું કે માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.એ યુવકે મનમાં જ ધારી લીધું માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેથી જ ફળ્યો છે.


મણીધર બાપુએ એ 21000 રૂપિયા માં એક રૂપિયો ઉમેરી ને પરત આપી અને કહ્યું કે આ પૈસા માંથી સાડા દસ હજાર - સાડા દસ હજાર તારી દીકરી અને તારી જ કાકાની છોકરી ને આપજે માં મોગલ રાજી થશે.માં મોગલ ને આવી કોઈ ભેટ કે દાન ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.માં મોગલે તારી 10 ગણી માનતા સ્વીકારી છે.એ તો અશક્ય ને પણ શક્ય કરી બતાવે એવી માં મોગલ .

Tags

Post a Comment

0 Comments